Law Graduates Yojana. Loan Assistance to Law Graduates of Scheduled Caste Yojana.કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના. Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of Scheduled Caste.
Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of Scheduled Caste એ ગુજરાત સરકારશ્રી દ્વારા આપવામાં આવતી યોજના છે.
યોજના | કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr. P. G. Solanki Scheme for Loan / Assistance to Law Graduates of Scheduled Caste) |
યોજના આપનાર | ગુજરાત સરકારશ્રી |
સહાયનું ધોરણ | રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય |
આ પણ વાંચો – કેદી સહાય યોજના(Kedi Sahay Yojana)
Law Graduates Yojana (કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના)
કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ.૭૦૦૦/- લોન અને રૂ.૫૦૦૦/- સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા નિયમો અને શરતો
- અરજદારશ્રી કાયદાના સ્નાતક હોવો જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- બાર કાઉન્સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ (રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જોડવી)
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતની જ આપવામાં આવશે.
યોજનાનો લાભ લેવા રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
- કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
- જાત જામીનખત (પત્રક-અ મુજબ)
- બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશન નકલ/ફી ભર્યાની પહોચ
- ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચીઠ્ઠી
- પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણ પત્ર
- વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવુ
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે નાણાકીય સહાય મેળવવા અંગેનું અરજીપત્રક (Application form for Loan Assistance to Law Graduates of Scheduled Caste Yojana)
વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે નાણાકીય સહાય મેળવવા અંગેનું અરજીપત્રક નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.
વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા લોન/ સહાય મેળવવા જામીનદારના જામીનખતનો નમૂનો
Website: https://sje.gujarat.gov.in/dscw/schemes/1554?lang=English
E Samaj Kalyan Gujarat registration
તમે અહીં આપેલી લિંક ઉપર જઈને સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. – E Samaj Kalyan Gujarat registration| ઇ સમાજ કલ્યાણ ગુજરાત રજીસ્ટ્રેશન
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી નીચે જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે.
- અનુસૂચિત જાતિઓ
- વિકસતી જાતિઓ
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
- અલ્પ સંખ્યક સમુદાયો
- અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનું બહોળા સ્વરૂપે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.
- શિક્ષણ
- આર્થિક ઉત્કર્ષ
- આરોગ્ય અને આવાસન
- અન્ય યોજનાઓ
આ પણ વાંચો.